Today


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Surat News : SuratTimes.com

મચ્છરના ઉપદ્રવને કારણે મનપાએ સ્કૂલ બંધ કરાવી

શહેરમાં મચ્છરજન્ય રોગો માથંુ ઊંચકી રહ્યા છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગે આજે મચ્છરના ઉપદ્રવને પગલે પાલનપુર પાટિયા સ્થિત પ્રભાતતારા સ્કૂલ બંધ કરાવી હતી. પ્રભાતતારા સ્કૂલમાં મચ્છરોનો ઉપદ્રવ ગંભીર જણાતા બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઇ સ્કૂલ તાકીદે બંધ કરાવી દેવાઇ હતી. 

લક્વાગ્રસ્ત ફરિયાદીએ જુબાની આપી

શારીરિક રીતે લાચાર વ્યક્તિ પણ ન્યાય અપાવવામાં ઇન્સાફની દેવી સામે માનસિક રીતે વિકલાંગ બની બેસી રહેતો નથી. આ વાતની સાબિતી આજે વધુ એક વખત સુરત જિલ્લા ન્યાયાલયમાં જોવા મળી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે જુબાની આપવા યુપીથી આવેલા લક્વાગ્રસ્ત ફરિયાદી વકીલોના વેધક પ્રશ્નોના સણસણતા જવાબ આપ્યા હતા.

પ્રેમી પંખીડાના કંકલ મળ્યાં

નવસારી નજીકના વેરાવળ ગામની યુવતી અને અંકલેશ્વરના ઉછાલી ગામના યુવાન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. આ પ્રેમી પંખીડાના નરકંકાલ વેરવિખેર હાલતમાં માટીએેડ ગામની સીમમાં આવેલી ઝાડીઓમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો કે પછી છે ઓનરકિલિંગ એ બાબતે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

‘સર’ આંદોલનના મુદ્દે પાંચમી તારીખે એકશન કમિટીની સભા

ઓલપાડના ૧૯ ગામના ખેડૂતોએ હજીરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (સર)ના કાયદા સામે ઉપાડેલા આંદોલન ઉપર હાલ અર્ધવિરામ મુકાયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને હૈયાધરપત આપ્યા બાદ એક માસ પછી પણ કોઇ લેખિતમાં જવાબ નહીં આપતા ખેડૂતોની અકળામણ વધી રહી છે. આ મુદ્દે ફરી ખેડૂતોને એકજૂટ કરવા આગામી તા.૫મીએ એકશન કમિટીની બેઠક યોજવાનો નિર્ણય કરાયો છે.

રિસર્ચ સ્ટુડન્ટની કારકિર્દી સાથે ચેડાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ સ્ટુડન્ટની કારકિર્દી સાથે ચેડાં કરવાના ગંભીર પ્રકરણમાં તંત્રે ગઈ કાલે પણ વિદ્યાર્થીના ગાઈડ સૌરભબેન કે. પટેલ પાસે બોગસ પરિપત્રનો અમલ કરવા માટે રિમાઈન્ડર કર્યો હતો.

Valsad-Navsari-Ahwa News : SuratTimes.com

વાપી પાલિકાની સામાન્ય સભામાં વાહન-પાણી વેરાના કામોને મંજૂરી

વાપી નગરપાલિકાની શુક્રવારે બપોરે પ્રમુખશ્રી રૃદ્રનારાયણ સીંગની અધ્યક્ષતામાં મેળલ સામાન્યસભામાં એજન્ડાના ૨૦ મુદ્દાઓમાંથી વાહન અને પાણીવેરો તેમજ પાલિકાની બોલેરો ગાડી તથા જી.આઇ.ડી.સી. અંતર્ગત આવતો ડુંગરાનો ૬ એકર રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા સહિતના મુદ્દા સાથે હાઇડ્રોલીક એન્જીનિયર...

વિશાલ હત્યા કેસ : નાર્કોટેસ્ટ માટે આરોપીઓની અનિચ્છા

ચીખલી-સમરોલીના વિશાલ જોશીની ઘાતકી હત્યા કેસમાં આરોપીઓએ ગાંધીનગર એફએસએપ ખાતે નાર્કોટેસ્ટ માટે અનિચ્છા દર્શાવતા નાર્કોટેસ્ટ ન થઈ શકતા આ અપહરણ-હત્યા ગુનામાં કથિત મદદગારોને મોટી રાહત થાય તેવી શક્યતા છે.

નવસારી જિલ્લામાં લેપ્ટો.એ એક ખેતમજૂરનો ભોગ લીધો

ગરીબ ખેતમજૂરોનો ભોગ લેતા લેપ્ટોસ્પાયરોસિસે નવસારીમાં પ્રવેશ બાદ લેપ્ટો.ના ૭ જેટલા દર્દી નોંધાયાં હતાં જે પૈકી ગતરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં લેપ્ટો.થી પીડાતા ચીખલીના સાદકપોર ગામના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યંુ હતું.

ભુલાફળિયા ત્રણ રસ્તા પરથી દારૃ ઝડપાયો

નવસારી પોલીસને દમણથી દારૃ ભરીને સુરત તરફ જવા એક કાર નીકળી હોવાની બાતમી મળતા નવસારી બોરીયાચ  ભૂલાફળિયા ત્રણ રસ્તા ઉપર વોચ રાખવામાં આવી હતી. આ વખતે બાતમીવાળી સેન્ટ્રોકાર નં.જીજે-૨૧-એમ-૭૪૯૮ રોકવા જણાવ્યું હતું.

વલસાડ પાલિકામાં ભાજપ બળવાખોરોને ફટકો

વલસાડ નગરપાલિકાની બહુચર્ચિત કારોબારી સમિતિને મુદ્દે ઊભા થયેલા વિવાદમાં જિલ્લા કલેકટરના માત્ર છ લાઇનના હુકમે ભાજપના બળવાખોરોની હવા કાઢી નાંખી છે. ગત તા. ૨૩-૬ અને તા. ૧૯-૭ના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહીને બહાલ રાખતા કલેકટરના હુકમનું પાલિકાની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખે વાચન કર્યા...

Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Ahmedabad News : SuratTimes.com

શોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડવા સામે મોદીનો વિરોધ

બહુચર્ચિત શોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ ગુજરાત બહાર ખસેડવાની સીબીઆઇની રજુઆત મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ...

‘મોદી સત્ય સામે સો વાર ઝૂકશે, પણ જૂઠ સામેનો જંગ લડી લેશે’

શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ પણ કરી શકે છે તેવા મતલબના સંકેતો મળી રહ્યા છે. તેના સંદર્ભમાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, ‘‘જો તેઓ એમ માનતા હોય...

ધો.૧૦ના પાંચ મુખ્ય વિષયમાં હવે ૫૦-૫૦ ગુણના બે પેપર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૧થી ધોરણ ૧૦ની મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતાં વર્ષે ધો. ૧૦માં લેવાનારી પરીક્ષાના પ્રશ્નપત્રોની અંતિમ રૃપરેખા પણ ઘડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓને ૫૦-૫૦ ગુણના પ્રશ્નપત્રો અંતર્ગત બે વિભાગમાં પરીક્ષા આપવાની રહેશે.

ડિગ્રી ઈજનેરી- ફાર્મસીમાં રિશફલિંગ

ધો. ૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમમાં ૮૩૮૫ ખાલી જગ્યા પડી છે. આ ખાલી જગ્યા માટે ચોઇસ ફિલિંગ કરવાની તા. ૩૦ જુલાઇ નક્કી કરાઇ હતી અને તેમાં જે વિદ્યાર્થીઓએ તા. ૨૬ જુલાઇ સુધીમાં હેલ્પ સેન્ટર પર રિશફલિંગમાં ભાગ લેવાની લેખિતમાં મંજૂરી આપી હોય...

Baroda News : SuratTimes.com

M.S.ની પરફોમિંગ્ગ આર્ટસનો વિદ્યાર્થી પખવાજ વાદનમાં નેશનલ ચેમ્પિયન

એમ.એસ.યુનિર્વિસટીની પરફોમિંગ્ આર્ટસ ફેકલ્ટીના તબલા વિભાગના વિદ્યાર્થીએ તાજેતરમા મુંબઇ ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામા પખવાજ વાદનમા પ્રથમ ક્રમ મેળવ્યો છે.સૂર સિંગાર સંસદ દ્વારા છેલ્લા ૪૯ વર્ષથી યોજાતી...

NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન ફલોપ

સેલ્ફ ફાઇનાન્સ ટેકનોલોજી કોલેજમાં લેવાતી ફી અને ડો. અક્ષય મહેતાના રિપોર્ટના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા ગુજરાતભરની તમામ કોલેજ અને યુનિવર્સિટી બંધનું એલાન કર્યુ હતું. જો કે વડોદરામાં યુનિર્વિસટી બંધનું એલાન ફલોપ...

IOC આસોજ ર્ટિમનલમાં ટેન્કરમાં આગથી દોડધામ : એક દાઝ્યો

શહેર નજીક વડોદરા- સાવલી રોડ પર આવેલા આઇઓસીના બ્લેક ઓઇલ ર્ટિમનલ ખાતે આજે બપોરે ડીઝલ લઇને જતી ટેન્કરની ટેન્ક લિક થતાં એકાએક આગ લાગતાં ભારે દોડધામ ર્ટિમનલ પર મચી જવા પામી હતી.ગણતરીની...

કોર્ટમાં જ પત્નીના વકીલ પર હુમલો કરીને પતિએ દસ્તાવેજો ફાડી નાંખ્યા

ઘરેલુ હિંસાને લગતા કેસની મુદતે હાજરી આપવા કોર્ટમાં આવેલા પતિએ કોર્ટ બિલ્િંડગમાં જ પત્નીના વકીલ પર હુમલો કરીને કેસના મહત્વના દસ્તાવેજો ફાડી નાખ્યા હતા. આ બનાવના પગલે ઉશ્કેરાયેલા કેટલાક વકીલોેએ પતિને...

ભરથાણા સ્ટેશને યુવાનોના બે જૂથો વચ્ચે અથડામણ : ૪ ને ઈજા

કરજણ તાલુકાના ભરથાણા અને ચોરંદાના યુવાનો વચ્ચે બે દિવસથી ટ્રેનમાં બેસવાની જગ્યા  માટે ચાલતા ઝઘડાના ગઇકાલે સાંજે લોહીયાળ પડઘા પડયા હતા.ભરથાણાના યુવાનોએ ગઇકાલે સાંજે ટ્રેન ગામના રેલવે સ્ટેશન પર...

Rajkot News : SuratTimes.com

સોની સમાજના સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠનની સ્થાપના થશે

શ્રીમાળી સોની સમાજમાં એકતાનો અપૂર્વ શંખનાદ આવ્યો છે.અખિલ સૌરાષ્ટ્ર સોની પરિષદની સ્થાપના કરવામાં આવી છે.આ સંગઠન સમાજની સંર્વાગી વિકાસ માટે કામ કરશે...

સ્વાતંત્ર્ય પર્વના નામે કોર્પો. પણ રૃ.૪૦ લાખનો ધૂમાડો કરશે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળ વહીવટી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ થવાનો છે ત્યારે કોર્પોરેશન તરફથી પણ ૧પમી ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે લાખ્ખોના ખર્ચ કરવામાં..

ચોમાસાના દોઢ મહિના બાદ કોર્પો. શહેરીજનોને ટ્રી -ગાર્ડ આપવામાં નિષ્ફળ

ચોમાસા દરમિયાન લાખ્ખો રૃા.ના ખર્ચે વૃક્ષારોપણના કોર્પો. દ્વારા અનેક કાર્યક્રમો યોજાશે અને યોજાઈ ગયા. પરંતુ ટ્રી -ગાર્ડના હજુ ઠેકાણા નથી. પ્રથમ તબક્કાના ભાગ...

લોહાણા વેપારીને ફસાવવા દુકાનમાં દેશી બનાવટની પિસ્તોલ મુકનાર બે શખ્સો પકડાયા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓઈલનો વેપાર કરતા લોહાણા વેપારીને અગાઉની તકરારનો ખાર રાખી આર્મ્સ એકટના ગુનામાં સપડાવી દેવા ઓઈલ ખરીદીના બહાને દુકાન...

Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Gujarat